સૂચનો: નીચેના પ્રશ્નમાં થોડાં વિધાનો આપવામાં આવ્યાં છે, ત્યારબાદ કેટલાંક નિષ્કર્ષો આપવામાં આવ્યાં છે. તમારે આપેલા વિધાનોને સાચા તરીકે લેવા પડશે, પછી ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યોથી ભિન્ન હોય તેવું લાગે. તમામ નિષ્કર્ષો વાંચો અને પછી સામાન્ય રીતે જાણીતા તથ્યોને અવગણીને આપેલા વિધાનોમાંથી તાર્કિક રીતે કયા નિષ્કર્ષને અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
બધા રાજાઓ રાણીઓ છે.
કેટલીક રાણીઓ સૈનિક છે.
બધા સૈનિકો બળવાન છે.
નિષ્કર્ષો:
I. કેટલાક બળવાન રાજાઓ છે.
II. કેટલીક રાણીઓ બળવાન છે.
1
જો ન તો નિષ્કર્ષ I કે II અનુસરે છે
2
જો માત્ર નિષ્કર્ષ II અનુસરે છે
3
જો માત્ર નિષ્કર્ષ I અનુસરું છે
4
જો ક્યાં તો નિષ્કર્ષ I અથવા II અનુસરે છે