ધમનીઓ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો
A. ધમનીઓ એ રક્તવાહિનીઓ છે જે ઓક્સિજનથી ભરપૂર લોહીને હૃદયમાંથી શરીરના તમામ ભાગોમાં ઊંચા દબાણે વહન કરે છે.
B. રક્ત માત્ર હૃદયમાંથી શરીરના અન્ય ભાગોમાં વહે છે તેની ખાતરી કરવા માટે, ધમનીઓમાં વાલ્વ હોય છે
C. ધમનીઓની દિવાલો તુલનાત્મક રીતે પાતળી હોય છે
સાચું વિધાન ક્યુ છે?
1
માત્ર A
2
માત્ર B
3
A અને B
4
A અને C