સાઇમન કમિશનને લગતા નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
1
લોર્ડ બર્કનહેડે 1926માં સાઇમન કમિશનની નિમણૂક કરી હતી.
2
સાઇમન કમિશન ને ભારતીય કાયદાકીય કમિશન તરીકે ઓળખવામાં આવે છે.
3
કમિશનના બધા 8 સભ્યો બ્રિટિશર હતા.
4
બાલ ગંગાધર તિલકે આ કમિશનના વિરોધમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.