નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?

વિધાનો:

I) કોઈ પદાર્થનું દળ તેના વજન જેટલું જ હોય છે.

II) કોઈ પદાર્થનું દળ તેના વજન જેટલું નથી હોતું.

III) દળ એ અદિશ રાશિ છે, જ્યારે વજન એ સદિશ રાશિ છે.

1
વિધાન I અને III
2
વિધાન III
3
વિધાન I અને II
4
વિધાન II અને III

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation