નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
વિધાનો:
I) કોઈ પદાર્થનું દળ તેના વજન જેટલું જ હોય છે.
II) કોઈ પદાર્થનું દળ તેના વજન જેટલું નથી હોતું.
III) દળ એ અદિશ રાશિ છે, જ્યારે વજન એ સદિશ રાશિ છે.
1
વિધાન I અને III
2
વિધાન III
3
વિધાન I અને II
4
વિધાન II અને III