ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ભારતના પુરતત્વીય સ્મારકોને પ્રદર્શિત કરવા માટે "એડોપ્ટ એ હેરિટેજ 2.0" કાર્યક્રમની સાથે કયું આધુનિક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું?
1
મોમેનટયૂઅલ ઈન્ડિયા એપ
2
હેરિટેજ ઓફ ઇન્ડિયા એપ
3
ઇંડિયન હેરિટેજ એપ
4
ASI હેરિટેજ એપ