દિશા-નિર્દેશ: આ પ્રશ્નમાં બે વિધાનો (A) અને (B) આપવામાં આવ્યા છે. આ વિધાનો કાં તો સ્વતંત્ર કારણો હોઈ શકે છે અથવા તો સ્વતંત્ર કારણોની અસરો હોઈ શકે છે અથવા તો કોઈ સામાન્ય કારણની અસરો હોઈ શકે છે. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.
(A) : છેલ્લાં બે વર્ષમાં ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે નોંધપાત્ર રીતે હવાઈ સેવાઓ રદ કરવામાં આવી છે.
(B) : છેલ્લાં બે વર્ષમાં ઉત્તર ભારતના તમામ હવાઈમથક પર મુસાફરોની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.
1
જો વિધાન (A) કારણ છે અને વિધાન (B) તેની અસર છે.
2
જો વિધાન (B) કારણ છે અને વિધાન (A) તેની અસર છે.
3
જો બંને વિધાનો સ્વતંત્ર કારણોની અસરો હોય.
4
જો બંને વિધાનો કોઈ સામાન્ય કારણની અસરો હોય.