નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. કોરિઓલિસ અસરનું મુખ્ય કારણ પૃથ્વીનું પરિભ્રમણ છે.
2. કોરિઓલિસ બળ દબાણ ગ્રેડિયન્ટ બળને લંબરૂપે કાર્ય કરે છે.
3. કોરિઓલિસ બળ અક્ષાંશના ખૂણાના સીધા પ્રમાણમાં છે.
ઉપરોક્ત આપેલા કયા વિધાનો સાચા છે?
1
1, 2 અને 3
2
માત્ર 2 અને 3
3
માત્ર 3
4
માત્ર 1 અને 2