આ પ્રશ્નમાં, I, II અને III ક્રમાંકિત કાર્યાત્મક પગલાંઓ અને એક વિધાન આપવામાં આવ્યું છે. વિધાનમાંની બધી માહિતી સાચી છે એમ ધારીને, આપેલ ત્રણેય કાર્યાત્મક પગલાંઓનું એકસાથે પૃથ્થકરણ કરો અને નિર્ધારિત કરો કે તેમાંથી કોઈ પણ વિધાનમાં આપેલી માહિતીમાંથી તાર્કિક અને નિશ્ચિતપણે અનુસરે છે કે નહીં.

વિધાન: જીવલેણ વાયરસની બીજી લહેર વચ્ચે ઓક્સિજન સિલિન્ડરોની અછતને કારણે તાજેતરમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.

કાર્યાત્મક પગલાંઓ:

I) ઓક્સિજન સિલિન્ડર બનાવવા માટે સરકારે તાત્કાલિક વધુ ફેક્ટરીઓ શરૂ કરવી જોઈએ.

II) કેન્દ્ર સરકારે શક્ય તેટલી વહેલી તકે ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે પાડોશી દેશોની મદદ લેવી જોઈએ.

III) સરકારે મીડિયા રિપોર્ટરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી થઈ રહેલા મૃત્યુની વાસ્તવિક સંખ્યા બતાવવામાં આવે કારણ કે તેનાથી દેશમાં ગભરાટની સ્થિતિ સર્જાશે.

1
માત્ર કાર્યાત્મક પગલું III અનુસરે છે
2
માત્ર II અને III કાર્યાત્મક પગલાંઓ અનુસરે છે
3
કોઈ પણ કાર્યાત્મક પગલું અનુસરતું નથી 
4
માત્ર I અને II કાર્યાત્મક પગલાંઓ અનુસરે છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation