જમીન અધઃપતન સાથે સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લોઃ
1. ભારતે વર્ષ 2030 સુધીમાં જમીન અધોગતિની તટસ્થતાનો દરજ્જો હાંસલ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
2. રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ (NAP) એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
3. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા ભારતના રણીકરણ અને જમીન અધઃપતન એટલાસનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
1
ફક્ત 1 અને 2
2
ફક્ત 2 અને 3
3
ફક્ત 1 અને 3
4
1, 2 અને 3