નોરોવાયરસના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તેને "વિન્ટર વોમિટીંગ બગ" તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઉલટી અને ઝાડાનું કારણ બને છે.
2. સૌથી સામાન્ય ચેપી કારક દૂષિત પાણી અથવા ખોરાક છે.
3. તે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય બીમારીઓથી પીડાતા લોકોને અસર કરે છે.
ઉપર આપેલ વિધાનોમાંથી ક્યાં વિધાન સાચા છે?1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3