ચિત્તભ્રમ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. ચિત્તભ્રમ એ એક તબીબી સિન્ડ્રોમ છે જે મગજના વિવિધ રોગો અથવા ઇજાઓને કારણે થાય છે.
2. ભારતમાં લગભગ 50 લાખ લોકો ચિત્તભ્રમ સાથે જીવે છે.
3. ચિત્તભ્રમનું સૌથી સામાન્ય કારણ અલ્ઝાઈમર રોગ છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચા છે?
1
માત્ર 1
2
માત્ર 3
3
માત્ર 1 અને 2
4
1, 2 અને 3