ભારતના ચૂંટણી પંચ વિશેના નીચેના નિવેદનને ધ્યાનમાં લો:
1. EC ચૂંટણીમાં ગેરરીતિઓ માટે ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાની સત્તા છે.
2. ધાંધલ ધમાલ, બૂથ કેપ્ચરિંગ, હિંસા અને અન્ય ગેરરીતિઓના કિસ્સામાં મતદાન રદ કરવા.
3. રાજકીય પક્ષોને માન્યતા આપવા અને તેમને ચૂંટણી પ્રતીકોની ફાળવણી સંબંધિત વિવાદોના સમાધાન માટે અદાલત તરીકે કામ કરવું.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
ઉપરોક્ત તમામ