સરકાર દ્વારા લેવામાં આવતા નીચેના કયા પગલાંથી ફુગાવો ઘટશે?
1. સરકારી કર વસૂલાત ઘટાડવી
2. સરકારી ખર્ચ ઘટાડવો
3. આવશ્યક વસ્તુઓના નિકાસ પર પ્રતિબંધ મૂકવો
ઉપરોક્ત કયા વિધાન/વિધાનો સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3 બધા
સરકાર દ્વારા લેવામાં આવતા નીચેના કયા પગલાંથી ફુગાવો ઘટશે?
1. સરકારી કર વસૂલાત ઘટાડવી
2. સરકારી ખર્ચ ઘટાડવો
3. આવશ્યક વસ્તુઓના નિકાસ પર પ્રતિબંધ મૂકવો
ઉપરોક્ત કયા વિધાન/વિધાનો સાચા છે?