સરકાર દ્વારા લેવામાં આવતા નીચેના કયા પગલાંથી ફુગાવો ઘટશે?

1. સરકારી કર વસૂલાત ઘટાડવી

2. સરકારી ખર્ચ ઘટાડવો

3. આવશ્યક વસ્તુઓના નિકાસ પર પ્રતિબંધ મૂકવો

ઉપરોક્ત કયા વિધાન/વિધાનો સાચા છે?

1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3 બધા

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation