સંપૂર્ણતા અભિયાનના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. સંપૂર્ણતા અભિયાન નિતી આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
2. સંપૂર્ણતા અભિયાનનો ઉદ્દેશ્ય આકાંક્ષાવાદી બ્લોક્સમાં 12 મુખ્ય સૂચકાંકોની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો છે.
ઉપરોક્ત આપેલા કયા વિધાન/વિધાનો સાચા છે?
1
1 ફક્ત
2
2 ફક્ત
3
1 અને 2 બંને
4
1 કે 2 કોઈ પણ નહીં