ખેતીના પાકો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો :
(1) ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે.
(2) ગુજરાતમાં ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે.
(3) બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈએ.
(4) ઘઉંનો પાક રવિ પાક છે.
ઉપરના વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1
ફક્ત 1, 2 અને 3
2
ફક્ત 2, 3 અને 4
3
ફક્ત 2 અને 3
4
1, 2, 3 અને 4