કેન્દ્રીય બજેટ 2023-24ના સંદર્ભમાં, રાજકોષીય વ્યવસ્થાપન સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો:
1. 2023-24માં રાજકોષીય ખાધ GDPના 5.9% હોવાનો અંદાજ છે.
2. 2025-26 સુધીમાં લક્ષિત રાજકોષીય ખાધ GDP ના 4.5% થી નીચે રહેશે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન સાચા છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
ન તો 1 કે 2