ભારતના મહાન્યાયધીશ વિશે નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી?
1
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે લાયક વ્યક્તિ ભારતના મહાન્યાયધીશના પદ માટે પાત્ર છે.
2
અનુચ્છેદ 76 ભારતના મહાન્યાયધીશની જોગવાઈ કરે છે.
3
તેમને દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી માનવામાં આવે છે.
4
તેમની નિયુક્તિ ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.