General Knowledge Modern India (Pre-Congress Phase) Socio - Religious Reform Movements in the 19th and 20th CE India
19મી સદીના ભારતીય સામાજિક સુધારકો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બ્રહ્મો સમાજના સ્થાપક હતા.
2
અલીગઢ ચળવળની શરૂઆત 1875માં સર સૈયદ અહમદ ખાન દ્વારા કરવામાં આવી હતી.
3
મહાદેવ ગોવિંદ રાનાડે પૂના સર્વજનિક સભા સાથે સંકળાયેલા છે
4
દયાનંદ સરસ્વતીએ 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી.