નીચેના વિધાનને ધ્યાનમાં લો,
1. ઉષ્મા કોઈ વસ્તુનું તાપમાન બદલી શકે છે.
2. ઉષ્મા પદાર્થની અવસ્થા બદલી શકે છે.
3, ઉષ્મા રાસાયણિક પરિવર્તનના દરમાં વધારો કરી શકે છે.
ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું છે?
1
માત્ર 1
2
માત્ર 1 અને 2
3
માત્ર 2 અને 3
4
1, 2, અને 3