પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1. તે ભારત સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં તમામને રહેઠાણ પૂરી પાડવાની પહેલ છે.

2. પ્રધાનમંત્રી આવાસ યોજના (Urban) (PMAY - U) એ Ministry of Housing and Urban Affairs દ્વારા ચલાવવામાં આવે છે.

3. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અથવા PMAY-R) એ પંચાયત રાજ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.

નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1
1, 2 અને 3
2
માત્ર 2
3
માત્ર 1 અને 3
4
માત્ર 2 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation