પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તે ભારત સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં તમામને રહેઠાણ પૂરી પાડવાની પહેલ છે.
2. પ્રધાનમંત્રી આવાસ યોજના (Urban) (PMAY - U) એ Ministry of Housing and Urban Affairs દ્વારા ચલાવવામાં આવે છે.
3. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અથવા PMAY-R) એ પંચાયત રાજ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1
1, 2 અને 3
2
માત્ર 2
3
માત્ર 1 અને 3
4
માત્ર 2 અને 3