ભારતના સંવિધાનના આમુખ સંબંધી કઇ બાબતો સાચી છે.
(1) આમુખ એ બંધારણનો ભાગ છે.
(2) આમુખની મૂળભૂત બાબતોમાં ફેરફાર શક્ય નથી.
(3) આમુખને નામ કોર્ટ દ્વારા અમલી બનાવી શકાતું નથી.
(4) બંધારણની ભાવના, સ્વતંત્ર ચળવળનાં ખ્યાલો તથા લોકોની અપેક્ષાઓની આમાં સમાવેશ છે.
1
1 અને 2
2
1, 2 અને 3
3
1, 2, 3 અને 4
4
2, 3 અને 4