ગૌતમ બુદ્ધ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
I. બૌદ્ધ ધર્મના સ્થાપક સિદ્ધાર્થ, જે ગૌતમ તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ લગભગ 2500 વર્ષ પહેલા થયો હતો.
II. ગૌતમ બુદ્ધ શાક્ય ગણ નામના એક નાના ગણના સભ્ય હતા.
1
માત્ર II
2
માત્ર I
3
I અને II બંને નહીં
4
I અને II બંને