ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક(CAG) ના કાર્યાલય વિશે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. ભારતના બંધારણના બીજા અને ત્રીજા શેડ્યૂલ બંનેમાં તેનો ઉલ્લેખ છે.
2. CAG ની બાજુથી ઔચિત્ય હિસાબ-તપાસણી કરવાનું ફરજિયાત નથી.
ઉપરોક્ત આપેલા કયા નિવેદન/નિવેદનો સાચા છે?
1
ફક્ત 1
2
ફક્ત 2
3
1 અને 2 બંને
4
1 કે 2 કોઈ નહીં