આપેલા વિકલ્પોમાંથી કયો/કઈ ભૂ-ઈજનેરી પદ્ધતિઓ છે જે આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે છે?
1. મહાસાગર ફલન
2. સમતાપમંડળ એરોસોલ ઇન્જેક્શન
3. અવકાશમાં અરીસાનું સ્થાપન
4. તંતુ વાદળનું પાતળું કરવું
5. જમીન આધારિત ધવલાંક સુધારણા
નીચે આપેલા સંકેતનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
1
ફક્ત 1, 3 અને 5
2
ફક્ત 1, 2, 3 અને 5
3
ફક્ત 3, 4 અને 5
4
1, 2, 3, 4 અને 5