પાકના આનુવંશિક ફેરફારથી નીચેનામાંથી કયા ચિંતાજનક પરિબળો ઉભા થઈ શકે છે?
1. માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો
2. સહનશીલ અથવા પ્રતિરોધક નીંદણનો વિકાસ
3. આનુવંશિક ક્ષારણ
4. બહિર્સંકરણ
નીચે આપેલા સંકેતમાંથી સાચો જવાબ પસંદ કરો.
1
માત્ર 1, 2 અને 3
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 4
4
1, 2, 3 અને 4