ભારતમાં નાગરિક અવજ્ઞા આંદોલનના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે ‘પૂર્ણ સ્વરાજ’ અથવા સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
2. તેનો ઉદ્દેશ્ય મીઠાના કાયદા જેવા કેટલાક કાયદાઓ તોડવાનો હતો.
3. આંદોલનમાં મુસ્લિમ કારીગર વર્ગની મોટા પાયે ભાગીદારી હતી.
4. નાગરિક અવજ્ઞા આંદોલનમાં, મહિલાઓએ મોટા પાયે ભાગ લીધો ન હતો.
ઉપરોક્ત આપેલા વિધાનોમાંથી કેટલા સાચા છે?
1
માત્ર એક
2
માત્ર બે
3
ત્રણેય
4
ચારેય