ભારતમાં ઉષ્ણકટિબંધીય પર્ણપાતી વનના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે 50-70 સેમી વરસાદ મેળવતા પ્રદેશોમાં ફેલાયેલા છે.
2. આ વનોમાં રોઝવુડ, મહોગની, ઇબોની વગેરે જેવી પ્રજાતિઓ જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોમાંથી ક્યું/ક્યા સાચા છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
1 કે 2 કોઈ પણ નહીં