નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ચક્રવાત માત્ર ઉત્તરીય ગોળાર્ધમાં થાય છે.
2. કેટલાક ચક્રવાતનું મૂળ જમીન પર હોય છે.
3. આચ્છાદિત મોરચા(ઓક્લુડેડ) ઉષ્ણકટિબંધીય ચક્રવાતની રચના માટે જવાબદાર છે.
4. ચક્રવાત બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં ઉદ્ભવે છે.
કયું વિધાન સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 2 અને 4
4
માત્ર 3 અને 4