જાહેર હિતની અરજી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો :
(1) જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય.
(2) જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમાજના હિતનો હેતુ હોય.
(3) જાહેર હિતની અરજી કોઈપણ વ્યક્તિ કરી શકે છે.
(4) જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1
ફક્ત 1, 3 અને 4
2
ફક્ત 2, 3 અને 4
3
ફક્ત 2 અને 3
4
1, 2, 3 અને 4