પ્રોટોન થેરાપી સંબંધિત નિવેદનો ધ્યાનમાં લો:

1. તેનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરના ઈલાજ માટે કરી શકાય છે.

2. કેન્સરગ્રસ્ત પેશીઓની આસપાસની તંદુરસ્ત પેશીઓ પર તેની ઓછી નુકસાનકારક અસર છે.

3. પરંપરાગત કેન્સર ઉપચાર કરતાં તેની આડઅસર ઓછી છે.

ઉપરોક્તમાંથી ક્યાં વિધાન સાચા છે?

1
માત્ર 1 અને 2 
2
માત્ર 1 અને 3 
3
માત્ર 2 અને 3
4
1, 2 અને 3.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation