કેન્દ્રીય બજેટ 2023-24માં ઉલ્લેખિત ભારતની મુખ્ય સિદ્ધિઓનો વિચાર કરો:
1. 2014 થી માથાદીઠ આવક બમણીથી વધુ વધીને 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે.
2. છેલ્લાં નવ 9 વર્ષોમાં, ભારતીય અર્થતંત્ર કદમાં 10મા સ્થાનેથી વધીને વિશ્વમાં 5મા સ્થાને પહોંચી ગયું છે.
3. સ્વચ્છ ભારત મિશન હેઠળ 10+ કરોડથી વધુ ઘરોમાં શૌચાલય,
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3