ગરીબી રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
I. ભારતમાં, સામાન્ય રીતે દર દસ વર્ષ પછી તેનો અંદાજ લગાવવામાં આવે છે.
II. ભારતમાં તમામ સામાજિક જૂથો અને આર્થિક વર્ગો માટે ગરીબી રેખા નીચેનાં લોકોનું પ્રમાણ સરખું નથી.
1
I અને II બંને
2
માત્ર II
3
I અને IIમાં કોઈપણ નહિ
4
માત્ર I