પર્યાવરણ તંત્રને લગતા નીચેનામાંથી કયા વિધાન/વિધાનો સાચા છે?
(i) ઓઝોન એ ત્રણ ઓક્સિજન પરમાણુઓથી બનેલો અણુ છે.
(ii) ઓક્સિજન (O2) જીવનના બધા જારક સ્વરૂપો માટે જરૂરી છે.
(iii) ઓઝોન ઝેરી નથી.
1
(i), (ii) અને (iii)
2
માત્ર (i) અને (ii)
3
માત્ર (i) અને (iii)
4
માત્ર (i)