ભારત સરકાર અધિનિયમ 1935 વિશે નીચેના પૈકી કયું / કર્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1
તેણે પ્રાંતો અને ભારતીય રજવાડાઓ ધરાવતા અખિલ ભારતીય ફેડરેશનની સ્થાપનાની જોગવાઈ કરી.
2
આ અધિનિયમે પ્રાંતીય સ્વાયત્તતાની શરૂઆત કરી.
3
(1) અને (2) બંને
4
(1) અને (2) બંને પૈકી કોઈ નહીં