ભારતના ટાપુઓ વિશેના સાચા વિધાનો પસંદ કરો.
a. લક્ષદ્વીપ ટાપુઓ પ્રવાળ ટાપુઓથી બનેલા છે.
b. અંદમાન અને નિકોબાર ટાપુઓ પ્રવાળ ટાપુઓથી બનેલા છે.
c. એવું માનવામાં આવે છે કે લક્ષદ્વીપ ટાપુઓ પાણીની અંદરના પર્વતોનો ઉંચો ભાગ છે.
d. એવું માનવામાં આવે છે કે અંદમાન અને નિકોબાર ટાપુઓ પાણીની અંદરના પર્વતોનો ઉંચો ભાગ છે.
1
a અને d
2
a અને b
3
c અને d
4
b અને c