ભારતના બંધારણ અનુસાર, વિધેયક, નાણા વિધેયક ત્યારે કહેવાય છે જો તેમાં નીચેના પૈકી _______ નો સમાવેશ થતો હોય?

1. ફક્ત કોઈ કર નાખવાની, નાબૂદ કરવાની, માફ કરવાની, તેમાં ફેરફાર કરવાની અથવા તેનું નિયમન કરવાની જોગવાઈઓ હોય.

2. કોઈપણ સ્થાનિક સત્તામંડળ દ્વારા દંડ નાખવાની, પેનલ્ટી કરવાની, કર નાખવાની, નાબૂદ કરવાની, માફ કરવાની, તેમાં ફેરફાર કરવાની અથવા તેનું નિયમન કરવાની જોગવાઈ હોય.

3. કોઈ ખર્ચને ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવાનું જાહેર કરવાનું.

4. ભારતના એકત્રિત ફંડમાંથી નાણાંનો વિનિયોગ કરવાનું.

1
ફક્ત 1 અને 3
2
ફક્ત 1, 3 અને 4
3
ફક્ત 2, 3 અને 4
4
ફક્ત 1 અને 2

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation