લોકસભાના વિસર્જનને કારણે નીચેના પૈકી કયાં ખરડાં વિલય પામતા નથી?

1. ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હતો અને રાજ્યસભા સમક્ષ પડતર છે.

2. ખરડો કે જે લોકસભામાં ઉદ્ભવ્યો હતો અને લોકસભા સમક્ષ પડતર છે.

3. ખરડો લોકસભા દ્વારા પસાર થયો હોય, પરંતુ રાજ્યસભા સમક્ષ પડતર છે.

4. ખરડો રાજ્યસભા દ્વારા પસાર થયો હોય, પરંતુ લોકસભા સમક્ષ પડતર છે.

1
માત્ર 1 અને 4
2
માત્ર 1
3
માત્ર 1, 2 અને 3
4
માત્ર 2, 3 અને 4

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation