અમૃત ધરોહર યોજના અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. કળણભૂમિના શ્રેષ્ઠ ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને જૈવવિવિધતા, કાર્બન સ્ટોક અને ઇકો-ટૂરિઝમને વધારવા માટે.
2. એશિયામાં ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ છે.
3. તે 'ગ્રીન ગ્રોથ' હેઠળ આવે છે, જે બજેટની સાત પ્રાથમિકતાઓમાંની એક છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 3
3
1, 2 અને 3
4
માત્ર 2 અને 3