એક વિધાન  અને તેની બે ધારણાઓ I અને II આપેલી છે. નક્કી કરો કે કઈ ધારણા/ધારણાઓ વિધાનમાં ગર્ભિત છે.

વિધાન:

ભારતમાં ઉજવવામાં આવતા તહેવારો લોકોના જીવનમાં ખુશીઓ લાવે છે અને વિવિધ જરૂરિયાતો માટે વધારાનો ખર્ચ પણ લાવે છે.

ધારણાઓ:

I. લોકો તહેવારો દરમિયાન વધુ પૈસા ખર્ચે છે.

II. તહેવારો લોકોના જીવનમાં આનંદ લાવે છે.

1
ધારણા I અને II બંને ગર્ભિત છે
2
માત્ર ધારણા I ગર્ભિત છે
3
માત્ર ધારણા II ગર્ભિત છે
4
ધારણા I કે II કોઈ પણ ગર્ભિત નથી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation