એક વિધાન અને પછી  I અને II એમ કાર્યાત્મક પગલાંઓ આપવામાં આવ્યા છે. વિધાનને સાચું ગણો અને તેમાં આપેલી માહિતીના આધારે નક્કી કરો કે સૂચવેલ પગલાંમાંથી કયા કાર્યાત્મક પગલાંઓ તાર્કિક રીતે અનુસરવામાં આવે છે.

વિધાન:

શહેરમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે.

કાર્યાત્મક પગલાંઓ:

I. મચ્છર ઉત્પત્તિના સ્થળોને શોધીને તાત્કાલિક સારવાર કરવી જોઈએ.

II. રાત્રિ દરમિયાન મચ્છરદાની અથવા રિપેલન્ટ(મચ્છર ભાગડનાર) નો ઉપયોગ કરવો જોઈએ.

1
માત્ર I અનુસરે છે 
2
માત્ર II અનુસરે છે
3
I અને II બંને અનુસરે છે
4
ન તો I કે ન તો II અનુસરે છે 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation