કનિષ્ક વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
1. તે એક પ્રખ્યાત શક શાસક હતો.
2. તેણે બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું.
3. કવિ અશ્વઘોષ તેના દરબારમાં રહેતા હતા.
1
1 અને 2
2
1 અને 3
3
1 માત્ર
4
2 અને 3
કનિષ્ક વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
1. તે એક પ્રખ્યાત શક શાસક હતો.
2. તેણે બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું.
3. કવિ અશ્વઘોષ તેના દરબારમાં રહેતા હતા.