આપેલા વિધાનો અને તારણો ધ્યાનથી વાંચો. તમારે આપેલા વિધાનોને સાચા માનવાના છે, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી અલગ લાગે, અને નક્કી કરો કે કયા તારણ(ો) તાર્કિક રીતે આપેલા વિધાનોમાંથી અનુસરે છે.
વિધાનો:
બધા નારંગી કેળાં છે.
કોઈપણ કેળું કેરી નથી.
તારણો:
(I) કોઈપણ કેરી કેળું નથી.
(II) બધા કેળાં નારંગી છે.
1
તારણ I કે II કોઈ પણ અનુસરતું નથી
2
તારણ I અને II બંને અનુસરે છે
3
માત્ર તારણ II અનુસરે છે
4
માત્ર તારણ I અનુસરે છે