નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

I.  સ્વયંપોષી  પોષણમાં પર્યાવરણમાંના સરળ અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ થાય છે

II. પરપોષી પોષણમાં અન્ય જીવો દ્વારા તૈયાર કરાયેલા જટિલ પદાર્થોનો ઉપયોગ થાય છે

1
માત્ર II
2
માત્ર I
3
I અને II માંથી કોઈ નહીં
4
I અને II બંને

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation