નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
I. સ્વયંપોષી પોષણમાં પર્યાવરણમાંના સરળ અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ થાય છે
II. પરપોષી પોષણમાં અન્ય જીવો દ્વારા તૈયાર કરાયેલા જટિલ પદાર્થોનો ઉપયોગ થાય છે
1
માત્ર II
2
માત્ર I
3
I અને II માંથી કોઈ નહીં
4
I અને II બંને
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
I. સ્વયંપોષી પોષણમાં પર્યાવરણમાંના સરળ અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ થાય છે
II. પરપોષી પોષણમાં અન્ય જીવો દ્વારા તૈયાર કરાયેલા જટિલ પદાર્થોનો ઉપયોગ થાય છે