શહેરી સ્થાનિક સંસ્થાઓ વિશે નીચેની બાબતો ધ્યાનમાં લો:
1. 74મા બંધારણીય સુધારો અધિનિયમ 1992 દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓની રચના કરવામાં આવી હતી.
2. બંધારણ દરેક નગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે.
ઉપરોક્તમાંથી કયું સાચું છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
ન તો 1 કે 2