કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તે કેન્દ્ર સરકારના ઠરાવ દ્વારા રચાયેલી બિન-વૈધાનિક સંસ્થા છે.
2. તે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.
3. EPFO દ્વારા પ્રદાન કરવામાં આવતી યોજનાઓ માત્ર ભારતીય કામદારોને આવરી લે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/ક્યાં સાચું/સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2
3
માત્ર 3
4
માત્ર 2 અને 3