આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1
AB-PM-JAY સંપૂર્ણપણે કેશલેસ અને પેપરલેસ સ્કીમ છે.
2
AB-PMJAY, ગૌણ અને તૃતીય આરોગ્યસંભાળ પ્રદાતા હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કુટુંબ દીઠ રૂ. રૂ.5,00,000 સુધીનો આરોગ્ય વીમો/ ખાતરી આપે છે.
3
AB-PMJAY બે પુખ્ત વયના અને 18 વર્ષથી ઓછી ઉંમરના ત્રણ બાળકો સુધીના પરિવાર માટે આરોગ્ય વીમો/ખાતરી આપે છે.
4
AB-PMJAY ના લાભો દેશમાં ગમે ત્યાંથી મેળવી શકાય છે.