પામ તેલના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:

1. તે એક ખાદ્ય વનસ્પતિ તેલ છે જે તાડના તેલના ફળના મેસોકાર્પ (લાલ રંગના માવા)માંથી મેળવે છે.

2. તે ઉત્પાદનોને લાંબી શેલ્ફ-લાઇફ આપી શકે છે.

3. તેલનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદન, બ્યુટી પ્રોડક્ટ્સ અને બાયોફ્યુઅલ તરીકે થાય છે.

ઉપર આપેલ વિધાનોમાંથી ક્યાં વિધાન સાચા છે?

1
માત્ર 1 અને 2 
2
માત્ર 2 અને 3
3
માત્ર1 અને 3
4
1, 2 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation