પામ તેલના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તે એક ખાદ્ય વનસ્પતિ તેલ છે જે તાડના તેલના ફળના મેસોકાર્પ (લાલ રંગના માવા)માંથી મેળવે છે.
2. તે ઉત્પાદનોને લાંબી શેલ્ફ-લાઇફ આપી શકે છે.
3. તેલનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદન, બ્યુટી પ્રોડક્ટ્સ અને બાયોફ્યુઅલ તરીકે થાય છે.
ઉપર આપેલ વિધાનોમાંથી ક્યાં વિધાન સાચા છે?1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર1 અને 3
4
1, 2 અને 3