નીચે બે વિધાનો આપેલા છે. આ વિધાનોને ધ્યાનમાં રાખીને સાચો વિકલ્પ પસંદ કરો.
A. છોડના હવાઈ ભાગોમાંથી બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની પ્રક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય છે.
B. દિવસ દરમિયાન જ્યારે વાયુરંધ્ર ખુલ્લા હોય છે, ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીની ગતિનું મુખ્ય પ્રેરક બળ બને છે.
1
A સાચું છે અને B ખોટું છે.
2
A અને B બંને ખોટા છે.
3
A ખોટું છે અને B સાચું છે.
4
A અને B બંને સાચા છે.