ન્યાયપંચના સંદર્ભમાં, નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. ન્યાયપંચ એક અર્ધ-ન્યાયિક સંસ્થા છે જે વહીવટી અથવા કર સંબંધિત વિવાદોના નિરાકરણ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે સ્થાપિત કરવામાં આવે છે.
2. ન્યાયપંચ મૂળ બંધારણનો ભાગ નહોતા, તે ભારતીય બંધારણમાં 42મા સુધારા કાયદા, 1976 દ્વારા સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.
નીચેનામાંથી કયું/કયા નિવેદન સાચું/સાચા છે?
1
ફક્ત 1
2
ફક્ત 2
3
1 અને 2 બંને
4
1 કે 2 કોઈ પણ નહીં