નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

1
ચરબી અને તેલ સમય જતાં વિધટીત થાય છે અને ખરાબ ગંધ આવે છે.
2
ચરબી અને તેલ ઓક્સિડાઇઝ થાય છે, તે બગડે છે.
3
ઓક્સિડેશન અટકાવવા માટે ચરબી અને તેલ ધરાવતા ખોરાકમાં એન્ટીઑક્સિડન્ટ ઉમેરવામાં આવે છે.
4
ચિપ્સ બનાવનારાઓ સામાન્ય રીતે ચિપ્સના બેગમાં નાઇટ્રોજન ભરીને ચિપ્સને બગડતા અટકાવે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation